Skip to playerSkip to main content
  • 6 years ago
ઉત્સવની મોસમ આવે એટલે ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં આવે છે, જેના કારણે માવાની માંગમાં પણ વધારો થાય છે. માંગ વધવાને કારણે બજારમાં ભેળસેળયુક્ત માવો આવે છે. જો તમે માવો ખરીદ કરતી વખતે તકેદારી નહીં રાખો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. તમે પણ માર્કેટમાંથી માવો ખરીદવા માટે જઈ રહ્યા છો તો તમને જણાવીએ કે અસલી અને નકલી માવાની ઓળખ કેવી રીતે કરશો.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended