સરકારી અનાજના જથ્થાનું કૌભાંડ ઝડપાયું, ગોડાઉનમાંથી ઘઉંની 2650 બોરી, ચોખાની 1600 બોરીની ઘટ પડી

  • 5 years ago
છોટાઉદેપુરઃ નસવાડીના સરકારી સસ્તા અનાજના જથ્થામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે નસવાડીના સસ્તા અનાજના ગોડાઉનના જુના મેનેજર નિવૃત થતાં નવા આવેલા મેનેજરે અનાજનો જથ્થો ચેક કરતા અનાજનો જથ્થામાં મોટાપાયે ઘટ જણાઇ હતી જેથી પુરવઠા અધિકારીએ ગોડાઉન સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે પુરવઠા અધિકારીએ તપાસ કરતા ગોડાઉનમાંથી ઘઉંની 2650 બોરી, ચોખાની 1600 બોરી ઓછી જણાઇ હતી

Recommended